22/10/2014

(1)યહુદી ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે ?



1. મંદિર

2. સિનેગોગ   

3. ચૈત્યવિહાર


4. ચર્ચ

(2)'જુનો કરાર'ક્યા ધર્મનું પુસ્તક છે ?


1. યહુદી  Right Answer

2. મુસ્લિમ

3. હિંદુ

4. ખ્રિસ્તી
(3)યહુદી ધર્મના સ્થાપક કોણ હતા ?


1. મોઝીઝ  Right Answer

2. લાઓત્સે

3. મહમંદ પયગંબર

4. દલાઈ લામા
(4)અગ્નિની પૂજા ક્યા ધર્મમાં થાય છે ?


1. હિંદુ

2. ખ્રિસ્તી

3. પારસી  

4. યહુદી
(5)પારસી ધર્મના સ્થાપક કોણ હતા ?


1. લાઓત્સે

2. મોઝીઝ

3. મહમંદ પયગંબર

4. અષો જરથુષ્ટ

No comments:

Post a Comment