(1)યહુદી ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે ?
| 1. | મંદિર |
| 2. | સિનેગોગ |
| 3. | ચૈત્યવિહાર |
| 4. | ચર્ચ |
(2)'જુનો કરાર'ક્યા ધર્મનું પુસ્તક છે ?
| 1. | યહુદી Right Answer |
| 2. | મુસ્લિમ |
| 3. | હિંદુ |
| 4. | ખ્રિસ્તી |
(3)યહુદી ધર્મના સ્થાપક કોણ હતા ?
| 1. | મોઝીઝ Right Answer |
| 2. | લાઓત્સે |
| 3. | મહમંદ પયગંબર |
| 4. | દલાઈ લામા |
(4)અગ્નિની પૂજા ક્યા ધર્મમાં થાય છે ?
| 1. | હિંદુ |
| 2. | ખ્રિસ્તી |
| 3. | પારસી |
| 4. | યહુદી |
(5)પારસી ધર્મના સ્થાપક કોણ હતા ?
| 1. | લાઓત્સે |
| 2. | મોઝીઝ |
| 3. | મહમંદ પયગંબર |
| 4. | અષો જરથુષ્ટ |
No comments:
Post a Comment