(1)યહુદી ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે ?
   
    
  
  
  
  
  
  
  
  
  
| 1. | મંદિર | 
| 2. | સિનેગોગ | 
| 3. | ચૈત્યવિહાર | 
| 4. | ચર્ચ | 
(2)'જુનો કરાર'ક્યા ધર્મનું પુસ્તક છે ?
   
    
  
  
  
  
  
  
  
  
| 1. | યહુદી Right Answer | 
| 2. | મુસ્લિમ | 
| 3. | હિંદુ | 
| 4. | ખ્રિસ્તી | 
(3)યહુદી ધર્મના સ્થાપક કોણ હતા ?
   
    
  
  
  
  
  
  
  
  
| 1. | મોઝીઝ Right Answer | 
| 2. | લાઓત્સે | 
| 3. | મહમંદ પયગંબર | 
| 4. | દલાઈ લામા | 
(4)અગ્નિની પૂજા ક્યા ધર્મમાં થાય છે ?
   
    
  
  
  
  
  
  
  
  
| 1. | હિંદુ | 
| 2. | ખ્રિસ્તી | 
| 3. | પારસી | 
| 4. | યહુદી | 
(5)પારસી ધર્મના સ્થાપક કોણ હતા ?
   
    
  
  
  
  
  
  
  
  
| 1. | લાઓત્સે | 
| 2. | મોઝીઝ | 
| 3. | મહમંદ પયગંબર | 
| 4. | અષો જરથુષ્ટ | 
 
No comments:
Post a Comment